સુરત : રોઝ ગાર્ડનમાં જ થયો ગુલાબના છોડોનો નાશ, પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત રોઝ ગાર્ડનમાં ગુલાબના છોડ નાશ પામતા ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત રોઝ ગાર્ડનમાં ગુલાબના છોડ નાશ પામતા ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે.
વનરાજીથી ઘેરાયેલો છે નર્મદા જિલ્લો, રાજપીપળા નજીક આવેલ માંડણ ગામ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર.