સુરત: રીંગરોડ અને બારડોલી રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરીના કારણે 8 દિવસ વાહન વ્યવહાર બંધ રહેશે
રીંગરોડ અને બારડોલી રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરી, સલામતીના હેતુસર વાહન વ્યવહાર બંધ રખાશે.
રીંગરોડ અને બારડોલી રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરી, સલામતીના હેતુસર વાહન વ્યવહાર બંધ રખાશે.
સુરતના કોસંબા નજીક એક વર્ષ પહેલા નિર્માણ પામ્યો ઓવરબ્રિજ, એક જ વર્ષમાં બ્રિજનો માર્ગ બન્યો ખખડધજ.
પલસાણા તાલુકાના દસ્તાન ગામે ઓવરબ્રિજની કામગીરી ખોરંભે કામગીરી શરૂ કરવા ઉગ્ર માંગ.