ભરૂચ : જૂના તવરામાં આહીર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરનો 13માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
ભરૂચના જૂના તવરા ગામે પાંચ દેવી મંદિરનો 13માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,આ અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન…
ભરૂચના જૂના તવરા ગામે પાંચ દેવી મંદિરનો 13માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,આ અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન…
આસો નવરાત્રીના પ્રારંભ સાથે આહીર સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે,