હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજૂ પંજાબીનું 40 વર્ષની વયે નિધન, કમળો બન્યો મોતનું કારણ…..
ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
સમાજ સુધારક અને 'સુલભ ઈન્ટરનેશનલ'ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવારે નિધન થયું. બિંદેશ્વર પાઠકે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ અને ગુજરાત સેવા દળના પ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવનું ટૂંકી બીમારી બાદ આજે…
સાઉથ ઇન્ડસ્ટ્રીઝને આજે મોટો ઝટકો લાગ્યો છે. ઈન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર સિદ્દીકીએ 63 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા.…
પંજાબી ગાયક સુરિન્દર શિંદાનું નિધન થયું છે. 64 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તે એક…
‘ગોલ માલ’, ‘નમક હલાલ’ અને ‘ઈંકાર’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરનાર પીઢ અભિનેતા હરીશ મેગનનું નિધન થયું છે.…
ગુજરાત પોલીસનુ રત્ન, નવનિયુકત પોલીસ અધિકારીઓના આદર્શ એવા નિવૃત ડીએસપી આર.ડી ઝાલાનુ રાજકોટ ખાતે અવસાન થતાં સમગ્ર પોલીસ…
કોરિયન અભિનેત્રી Park Soo Ryunનું અચાનક નિધન થયું છે. જણાવી દઈએ કે તે માત્ર 29 વર્ષની હતી. રિપોર્ટ્સ…
બુધવારની સવાર ટીવી ઈન્ડસ્ટ્રી માટે આઘાતજનક રહી. ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે,…
લોકપ્રિય ટીવી સીરિઝ ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’માં જૈસ્મિનની ભૂમિકા ભજવનાર જાણીતી ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે હિમાચલ પ્રદેશમાં એક…