ભરૂચ: ઝાડેશ્વરના રામ જાનકી મંદિરે શ્રધ્ધાળુઓ માટે સુવિધા, પીવાના પાણીના RO પ્લાન્ટનું લોકાર્પણ
ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને…
ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને…
વલસાડ તાલુકાના સરોધી ગામ ખાતે રેતીના પ્લાન્ટથી ગામમાં મોટી નુકશાની થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવતા આજરોજ…
ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત બોરોસિલ રિન્યૂએબલ્સ દ્વારા 1 હજાર વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરી જળસંચય પ્રવૃત્તિમાં ઉમદા યોગદાન…
નાના દેખાતા મચ્છરો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ખતરનાક રોગોનું કારણ બની શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘણા એવા પ્લાન્ટ છે જેને શુભ માનવમાં આવે છે,
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર તો કર્યું હતું.
જાણીતી એન્ટરટેઈનમેન્ટ કંપની, મિર્ચીએ ફરી એકવાર લોકોને અમદાવાદનું હરિયાળું ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લીધાં છે.
ગુજરાત સરકાર અને સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરતી અમેરિકન જાયન્ટ કંપની માઇક્રોન વચ્ચે બુધવારે સાણંદમાં નવા પ્લાન્ટ માટેના એમઓયુ…
PM મોદીના હસ્તે કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું ઉદઘાટન કરવામાં આવશે.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ- ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી.