ભરૂચ: 9 તાલુકામાં ૧૯૯ આવાસોનું PM નરેન્દ્ર મોદી હસ્તે કરવામાં આવ્યુ ઇ લોકાર્પણ
અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
PM નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને…
ગુજરાત રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ હેઠળ ગુ ૮,૭૪,૧૧૦ આવાસોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે જેના કારણે ગરીબ…
પી.એમ.આવાસ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના લાભાર્થીએ ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે