નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી હવે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે, મોદી સરકારે નામ બદલતા કોંગ્રેસ રોષે ભરાઈ
દેશની રાજધાનીમાં આવેલું નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે.
દેશની રાજધાનીમાં આવેલું નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે.
PM નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ દ્વારા દેશની આઝાદી બાદ વડાપ્રધાનોએ આપેલા યોગદાનને…