સુરત : છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત છે લાભાર્થીઓ, જુઓ કેવી ઉચ્ચારી ચીમકી..!
સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત લાભાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રો દ્વારા 300 જેટલા લાભાર્થીઓને મકાનની ફાળવણી…
