અંકલેશ્વર : “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર યોજાયો, તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન…
અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે "ચોથી જાગીરનું ચિંતન" વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે "ચોથી જાગીરનું ચિંતન" વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેસની સ્વતંત્રતાને લઈને દુનિયાભરમાં ચર્ચાઓ ચાલે છે. લોકશાહીમાં તેને ચોથો આધારસ્તંભ કહેવામાં આવે છે. વિશ્વના ઘણા દેશોમાં, પ્રેસની…