રાજ ઠાકરે પર ભત્રીજા આદિત્યનું નિશાન, કહી દીધી આ મોટી વાત
આદિત્ય ઠાકરેએ કહ્યું કે લાઉડસ્પીકર હટાવવાને બદલે તેમણે (રાજ ઠાકરે) વધતી મોંઘવારીનો મુદ્દો ઉઠાવવો જોઈએ.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે લાઉડસ્પીકર હટાવવાને બદલે તેમણે (રાજ ઠાકરે) વધતી મોંઘવારીનો મુદ્દો ઉઠાવવો જોઈએ.
રાજ ઠાકરેએ શનિવારે મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માંગ કરી હતી. મસ્જિદોમાં આવા મોટા અવાજો સાથે લાઉડસ્પીકર કેમ વગાડવામાં…