‘કર્તવ્ય પથ’ તરીકે ઓળખાશે રાજ પથ , NDMCની બેઠકમાં પ્રસ્તાવ થયો પાસ
ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રસ્તાને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે અને હવે તેનું નામ 'કર્તવ્ય પથ' રાખવામાં…
ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રસ્તાને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે અને હવે તેનું નામ 'કર્તવ્ય પથ' રાખવામાં…
આજે ભારતનો 73મો ગણતંત્ર દિવસ છે, ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
26 જાન્યુઆરીએ યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઘણી ખાસ વસ્તુઓ હશે. ઘણું બધું થશે જે પહેલીવાર થઈ રહ્યું છે.
પ્રજાસત્તાક દિવસ પહેલા રાજપથ ખાતે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડ સવારે 10:20 વાગ્યે વિજય ચોકથી…
નેશનલ મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટ, ભુવનેશ્વર અને ચંદીગઢ ખાતે કલા કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.