કર્ણાટક સરકારે બેંગ્લુરૂમાં નાસભાગ મુદ્દે RCB પર ટીકા કરતાં કોહલીને પણ જવાબદાર ઠેરવ્યો
RCBની વિનંતીમાં અપેક્ષિત ભીડનું કદ, આકસ્મિક યોજનાઓ જેવી મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હતો. પરિણામે, પોલીસે ઇવેન્ટ માટે મંજૂરી આપી…
RCBની વિનંતીમાં અપેક્ષિત ભીડનું કદ, આકસ્મિક યોજનાઓ જેવી મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હતો. પરિણામે, પોલીસે ઇવેન્ટ માટે મંજૂરી આપી…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે કર્ણાટક સરકારે ભાગદોડની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે સમાચાર |
મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી નાસભાગ મચી હતી. જેમાં સાત લોકોના મોત થયા…