અંકલેશ્વર-પાનોલી રોડ 60 દિવસ માટે રહેશે બંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામુ
અંકલેશ્વર-પાનોલી વાયા ઉમરવાડા આલુંજ રોડ પર રિસરફેસિંગ અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ભરૂચ | સમાચાર
અંકલેશ્વર-પાનોલી વાયા ઉમરવાડા આલુંજ રોડ પર રિસરફેસિંગ અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ભરૂચ | સમાચાર
ન્યૂ VIP રોડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિ.ના સી-295 એરક્રાફ્ટના અંતિમ એસેમ્બલી લાઇનના ઉદ્ઘાટન માટે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા…
ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદીના પાણી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી વળતા…
અગાઉની RCC નું કામ બદલી તેને હેવી પેવર બ્લોકની મંજૂરી અપાઈ હતી. જેનું ખતમુહુર્ત ફેબ્રુઆરીમાં કરાયું હતું.
પાવાગઢ મહાકાળી મંદિરે જતા યાત્રાળુઓ માટે યાત્રા જોખમી બની રહી છે. માચીથી મંદિર સુધી પગપાળા જવાના રસ્તા ઉપર…
તાપી જીલ્લામાં વરસી રહેલ ભારે વરસાદના કારણે પોલીસ અને વહીવટી તંત્ર એક્ષન મોડમાં આવી ગયું છે