ભરૂચ : ફેક્ટરી માલિકને કારમાં બેસાડી પોર પાસે રૂ. 15.48 લાખના માલમત્તાની લૂંટ ,આરોપીઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું
ભરૂચના ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા અપૂર્વ ભરત શાહ હાલ મુંબઈ બોરીવલીમાં રહે છે. તેઓની કાંદીવલીમાં ઓફીસ આવેલી છે.
ભરૂચના ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા અપૂર્વ ભરત શાહ હાલ મુંબઈ બોરીવલીમાં રહે છે. તેઓની કાંદીવલીમાં ઓફીસ આવેલી છે.