સાબરકાંઠા : ચિતરિયાં ગામે સંચરાઈ મંદિરની દાનપેટીમાં લાગી આગ, ચલણી નોટોને નુકશાન…
વિજયનગરના ચિતરીયા ગામમાં સંચરાઇ માતાના મંદિરની દાનપેટીમાં કોઈક ટીકણખોરોએ આગ લગાવી દેવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.
વિજયનગરના ચિતરીયા ગામમાં સંચરાઇ માતાના મંદિરની દાનપેટીમાં કોઈક ટીકણખોરોએ આગ લગાવી દેવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.