ભરૂચ:સરદારબ્રિજ નજીક થેલામાંથી દોઢ માસની માસુમ બાળકી મળી આવી, એક મહિલાએ બચાવ્યો બાળકીનો જીવ
ભરૂચ નજીક હાઇવે પરથી તરછોડાયેલ હાલતમાં દોઢ માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ નજીક હાઇવે પરથી તરછોડાયેલ હાલતમાં દોઢ માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ ઝાડેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર નવા સરદાર બ્રિજ ઉપર આજે સાંજે છ વાગે એક ટ્રક પલટી…
નર્મદા મૈયા બ્રિજ બન્યો પણ ટ્રાફિક સમસ્યા યથાવત, નવા સરદારબ્રિજના રીપેરીંગની તાતી જરૂરીયાત.