સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત વધી રહ્યું છે જળસ્તર, છેલ્લા 24 કલાકમાં 22 સેન્ટીમીટરનો વધારો; જળસંગ્રહ 67.33 ટકા પહોંચ્યો
ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદની સકારાત્મક અસર સરદાર સરોવર નર્મદા ડેમ પર…
ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદની સકારાત્મક અસર સરદાર સરોવર નર્મદા ડેમ પર…
સિઝનમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 138 મીટરનો આંકડો પાર કરી ચૂકી છે, અને હાલમાં…
નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પુરના પાણી ફરી…
સરદાર સરોવરમાં 5 લાખ ક્યુસેક પાણીની વિપુલ આવકના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 4.06 લાખ ક્યુસેક પાણી…
નર્મદા ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર…
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26 ફૂટ સુધી પહોંચ્યું હતું જેના…
સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આવતીકાલે જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોમાં…
નર્મદા ડેમના 12 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક…
નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર…
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઉત્તરોઉત્તર વધારો નોંધાયો છે. નર્મદા નદીની જળ સપાટી 18…