🔴 Breaking
ભરૂચ : આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી 97 ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારોમાં ચિંતા વ્યાપી..!ભરૂચ: જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયત માટે વિવિધ કમિટીની બેઠક યોજાઈઝારખંડમાં પેપર લીકના આરોપો વચ્ચે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, પરીક્ષા રદ કરવાની માંગપ્રશાંત કિશોરે ભાજપના 30 વર્ષના ગઢમાં પાડ્યું ગાબડું,મોટી લીડ સાથે મેળવી જીતભરૂચ : નીલકંઠેશ્વર મંદિર-ઝાડેશ્વર સ્થિત નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓમાં નારાજગી..!અમદાવાદ : NEET પેપર લીક મામલે કોંગ્રેસનો આક્રમક મૂડ, રેલીમાં લાગ્યા ‘ભાજપ હાય હાય’ના નારા…ભરૂચ: જિલ્લા ભાજપ દ્વારા પુર અસરગ્રસ્તોને 450 અનાજ કિટનું વિતરણ કરાયુંવડોદરા : માંજલપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય,સતીષ પટેલે 30,499 મતોની લીડથી જીત હાંસલ કરીભરૂચ : આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી 97 ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારોમાં ચિંતા વ્યાપી..!ભરૂચ: જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયત માટે વિવિધ કમિટીની બેઠક યોજાઈઝારખંડમાં પેપર લીકના આરોપો વચ્ચે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, પરીક્ષા રદ કરવાની માંગપ્રશાંત કિશોરે ભાજપના 30 વર્ષના ગઢમાં પાડ્યું ગાબડું,મોટી લીડ સાથે મેળવી જીતભરૂચ : નીલકંઠેશ્વર મંદિર-ઝાડેશ્વર સ્થિત નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓમાં નારાજગી..!અમદાવાદ : NEET પેપર લીક મામલે કોંગ્રેસનો આક્રમક મૂડ, રેલીમાં લાગ્યા ‘ભાજપ હાય હાય’ના નારા…ભરૂચ: જિલ્લા ભાજપ દ્વારા પુર અસરગ્રસ્તોને 450 અનાજ કિટનું વિતરણ કરાયુંવડોદરા : માંજલપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય,સતીષ પટેલે 30,499 મતોની લીડથી જીત હાંસલ કરી

Tag: <span>Sardar Sarovar Dam</span>

સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત વધી રહ્યું છે જળસ્તર, છેલ્લા 24 કલાકમાં 22 સેન્ટીમીટરનો વધારો; જળસંગ્રહ 67.33 ટકા પહોંચ્યો

Jul 18, 2026 1 min read

ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદની સકારાત્મક અસર સરદાર સરોવર નર્મદા ડેમ પર…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સિઝનમાં છલોછલ ભરાયો, CM ભુપેન્દ્ર પટેલે કર્યા નવા નીરના વધામણાં…

Oct 1, 2025 1 min read

સિઝનમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 138 મીટરનો આંકડો પાર કરી ચૂકી છે, અને હાલમાં…

અંકલેશ્વર: પુરના પાણીથી કાંઠા વિસ્તારમાં શાકભાજીના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોની વળતરની માંગ

Sep 8, 2025 1 min read

નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પુરના પાણી ફરી…

ભરૂચ પરથી સંભવિત પુરનું સંકટ ટળ્યુ, ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહ્યા બાદ સપાટીમાં સતત ઘટાડો

Sep 6, 2025 1 min read

સરદાર સરોવરમાં 5 લાખ ક્યુસેક પાણીની વિપુલ આવકના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 4.06 લાખ ક્યુસેક પાણી…

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136 મીટરને પાર,ત્રણ  જિલ્લાના 27 ગામને કરાયા એલર્ટ

Sep 5, 2025 1 min read

નર્મદા ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર…

ભરૂચ: 2 વર્ષ બાદ નર્મદા નદીમાં ફરીવાર સંભવિત પુરની પરિસ્થિતિ, નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહ્યુ

Sep 5, 2025 1 min read

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26  ફૂટ સુધી પહોંચ્યું હતું જેના…

ભરૂચ: સંભવિત પુરની પરિસ્થિતિના પગલે આવતીકાલે તમામ શાળા-કોલેજમાં રજા જાહેર !

Sep 5, 2025 1 min read

સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આવતીકાલે જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોમાં…

ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 18 ફૂટને પાર, કાંઠા વિસ્તારોમાં એલર્ટ !

Sep 4, 2025 1 min read

નર્મદા ડેમના 12 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક…

ભરૂચ: નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર, ડેમમાં પાણીની આવક ઘટી છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત !

Aug 3, 2025 1 min read

નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર…

ભરૂચ: ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો !

Aug 2, 2025 1 min read

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઉત્તરોઉત્તર વધારો નોંધાયો છે. નર્મદા નદીની જળ સપાટી 18…