Connect Gujarat

You Searched For "save bird"

ભરૂચ: ઉત્તરાયણ નિમિત્તે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરાયા

14 Jan 2024 9:50 AM GMT
સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૫ વરસ થી મકરસંક્રાંત દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર નું અવિરત અભિયાન ચલાવી રહ્યુ છે

પક્ષી પ્રેમીઓ માટે ભારતમાં આ 6 શ્રેષ્ઠ પક્ષી અભયારણ્યની અવશ્ય મુલાકાત લો...

9 Feb 2023 3:12 PM GMT
પક્ષી પ્રેમીઓ માટે અહીં એક નહીં પરંતુ એવી અનેક જગ્યાઓ છે જે સ્વર્ગથી ઓછી નથી લાગતી. એવિયન પ્રજાતિઓની વિશાળ શ્રેણી અહીં જોઈ શકાય છે

ભરૂચ: ભાજપના યુવા મોરચા અને નેચરલ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓની સારવાર માટે કેન્દ્ર શરૂ કરાયુ

14 Jan 2023 12:19 PM GMT
અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કસક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું

ભરૂચ: પતંગના ઘાતક દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન..

14 Jan 2023 8:17 AM GMT
પતંગની દોરથી ઘવાતા પક્ષીઓની સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ..

14 Jan 2023 7:17 AM GMT
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ

અમરેલી : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણી પીવાના કુંડા પક્ષીપ્રેમીઓને વિતરણ કરાયા

30 April 2022 8:58 AM GMT
પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે.

ભરૂચ: ઘાયલ પક્ષીઓને મળ્યું નવજીવન,જુઓ કોણે ફેલાવી સેવાની સુવાસ..

14 Jan 2021 8:16 AM GMT
આજે ભરુચ અંકલેશ્વરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓ માટે રાજી સરકારના કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન વિભાગ...

ભગવાન બુધ્ધના સમયથી ચાલી આવે છે જીવદયાની પ્રણાલી, જુઓ રાજયમાં 4 વર્ષમાં કેટલા પશુ-પક્ષીના જીવ બચાવાયાં

13 Jan 2021 2:29 PM GMT
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા ૧૦ દિવસીય કરૂણા અભિયાનનો ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો....

જુનાગઢ : પતંગ-દોરીથી ઘવાતા પક્ષીઓ માટે શરૂ કરાયું કરૂણા અભિયાન, કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા

10 Jan 2021 1:16 PM GMT
ઉતરાયણ પર્વે પતંગ-દોરીથી ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓને બચાવવા માટે તા. 10થી 20 જાન્યુઆરી સુધી જુનાગઢ જિલ્લામાં કરૂણા...

ભરૂચ : પતંગ ભલે ચગાવો પણ પક્ષીઓ પ્રત્યે દાખવજો "કરુણા"

13 Jan 2020 9:28 AM GMT
ભરૂચ શહેરમાં વન વિભાગ દ્વ્રારા કરુણાઅભિયાન અંતર્ગત લોકોમાં જન જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉતરાયણ પર્વ...