ભરૂચ: દહેજમાં ગટરમાં ગૂંગળાઇ જતા કામદારોના મોતના મામલે સફાઈ કામદાર આયોગની ટીમ સ્થળ મુલાકાતે
ભરૂચના દહેજ ખાતે ગટરમાં સાફ સફાઈ માટે ઉતરેલા 5 પૈકી 3 કામદારોના ગૂંગળાઈ જતા મોત નિપજ્યા હતા
ભરૂચના દહેજ ખાતે ગટરમાં સાફ સફાઈ માટે ઉતરેલા 5 પૈકી 3 કામદારોના ગૂંગળાઈ જતા મોત નિપજ્યા હતા
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહીશોએ રાજીવ ગાંધી ભવન ખાતે રોડ, રસ્તા અને ગટરને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
અમદાવાદ રામોલ-હાથીજણ વોર્ડના ચંદન ટેનામેન્ટમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ…