ભરૂચ:સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદપૂર્ણિમાના પર્વની કરવામાં આવી ઉજવણી,મોટી સંખ્યામાં લોકો જોડાયા
અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે શરદપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે શરદપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઓસારા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના મંદિરનો અનેરો મહિમા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન…
મોંઘવારીનો વિરોધ શરદ પૂર્ણિમાના ગરબામાં પણ જોવા મળ્યો હતો. વાલિયા તાલુકાનાં ડહેલી ગામ ખાતે શરદ પુર્ણિમા નિમિત્તે ગરબાનું…
ભરૂચના પાટીદાર સમાજ ઝાડેશ્વર દ્વારા શરદ પુર્ણિમા નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળના નવા કાર્યાલયનું શરદ પૂર્ણિમાના શુભ દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
શરદપુર્ણિમા અને ચાંદની પડવાના દિવસે ચંદ્રની શીતળ ચાંદનીમાં માવાઘારી આરોગવાનો મહિમા છે