અંકલેશ્વર: શારદા ભવનમાં 4 શાળાના ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે પોક્સો એક્ટ હેઠળ જાગૃતિ સેમિનાર યોજાયો
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અંકલેશ્વર નગરપાલિકા અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળકોને જાતીય સતામણી વિરુદ્ધના કાયદાની…
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અંકલેશ્વર નગરપાલિકા અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળકોને જાતીય સતામણી વિરુદ્ધના કાયદાની…
અંકલેશ્વર શહેરના પિરામણ નાકા નજીક આવેલ માં શારદા ભવન ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવી રહ્યા છે.