IND vs WI: ટીમ ઈન્ડિયાના 7 સભ્યો કોરોના પોઝિટિવ, BCCIએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ
શિખર ધવન સહિત ચાર ખેલાડીઓ અને ત્રણ સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
શિખર ધવન સહિત ચાર ખેલાડીઓ અને ત્રણ સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીથી વેસ્ટઈન્ડીઝ સામેની 3 વનડે પહેલા ટીમ ઈન્ડીયા માટે માઠા સમાચાર આવ્યાં
મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયર અમદાવાદનું નેતૃત્વ કરશે
કાનપુર ટેસ્ટના બીજા દિવસે શ્રેયસ અય્યરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટની મેચમાં પોતાની પહેલી સદી ફટકારી છે.