પંચમહાલ: ગોધરા ખાતેથી ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
જિલ્લાના ગોધરા ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
જિલ્લાના ગોધરા ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,
આજરોજ સુરત-વલસાડ અને વડોદરા ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે
રાજ્યભરમાં કોરોનાની રફ્તાર પર બ્રેક લાગતાં પ્રતિ દિવસ કેસ ઘટી રહ્યા છે. કોરોનાનું એપી સેન્ટર ગણાતા અમદાવાદમાં પણ…
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ ગતરોજ રાજ્યમાં ધોરણ 1થી 5ના શાળા વર્ગો (ઓફલાઇન શિક્ષણ) શરૂ કરવાની જાહેરાત…