અંકલેશ્વર : કોરોનાનો વધતો કહેર, માસ્ક વિના ફરતા લોકો સામે પાલિકાની તવાઇ
ભરૂચ જિલ્લામાં વધી રહયાં છે કોરોનાના કેસ, માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસુલાયો
ભરૂચ જિલ્લામાં વધી રહયાં છે કોરોનાના કેસ, માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસુલાયો
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર ઉછાળો માર્યો છે. કોરોનાના કેસમાં પ્રતિ દિવસ ધરખમ વધારો જોવા મળે છે