ભરૂચ : ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ પર હુમલાનો મામલો, કડક કાર્યવાહીની માંગ સાથે જંબુસર રંગ અવધૂત પરિવારનું તંત્રને આવેદ
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરામાં હવે જાહેરમાં થૂંકતા પકડાયા તો તમારી પાસે દંડ વસૂલ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા આ બાબતે લોકોને…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા…
રાજ્યભરમાં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે
હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમા ગંદકી કરનાર દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જાહેરનામું પ્રસિદ્ધ કરતા જણાવ્યું છે કે, 'જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડો.
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ રોકવા માટે કડક અને સચોટ પગલાં લેવામાં આવશે. કાશ્મીર ખીણમાંથી હિન્દુઓને ભગાડવામાં આવશે નહીં. ઘાટીમાં…
ઉત્તર કોરિયામાં કોરોના રોગચાળો ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં આના કારણે…
જીલ્લામાં સૌપ્રથમ વખત પુરવઠા વિભાગ દ્વારા એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરાતા અન્ય રેશનિંગ દુકાનદારોમાં…