અમદાવાદ : વાવાઝોડાના મૃતકોને કુલ 6 લાખ રૂા. અને ઇજાગ્રસ્તોને 1 લાખ રૂા. મળશે
અરબ સાગરમાંથી સૌરાષ્ટ્રની ધરા પર તાઉ -તે વાવાઝોડા નામની આફત ત્રાટકી હતી. વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ભારે વિનાશ…
અરબ સાગરમાંથી સૌરાષ્ટ્રની ધરા પર તાઉ -તે વાવાઝોડા નામની આફત ત્રાટકી હતી. વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ભારે વિનાશ…
તાઉતે વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ખેતીમાં ભારે નુકશાની આવતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. તો સાથે…
અરબી સમુદ્રમાંથી આવેલા ‘તાઉ-તે’ વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના શહેરોમાં તો તારાજી સર્જી છે. પણ તેની અસરથી સુરેન્દ્રનગર જિલ્લાનો રણ…
રાજ્યમાં આવેલ તાઉતે વાવાઝોડાના કારણે સૌથી વધારે ખેતીના પાકને નુકશાન થયું છે. જ્યા નજર કરો ત્યાં માત્ર તારાજીની…
વિનાશક તાઉતે વાવાઝોડાના કારણે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કેળના પાકને રૂપિયા 150 કરોડથી વધુનું નુકશાન થયું હોવાનો અંદાજ…
અરબ સાગરમાં ઉદભવેલા તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે એક…
તાઉતે વાવાઝોડાની અસરના કારણે સમગ્ર કચ્છમાં ભારે પવન ફૂંકાયો હતો જેના પગલે કચ્છના અમુક ગામોમાં બાગાયતી પાકોને ભારે…
અરબી સમુદ્રમાં ઉદભવેલા તાઉતે વાવાઝોડાની અસર ભરૂચ જીલ્લામાં પણ જોવા મળી હતી. અંકલેશ્વરમાંથી વાવાઝોડાના ભયે અન્ય સ્થળોએ જઇ…
કચ્છ જિલ્લામાં સરકારના નિર્દેશ પ્રમાણે રસીકરણની કામગીરી બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે…
સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ તાઉટે વાવાઝોડુ વાયા અમદાવાદ થઇને રાજસ્થાન તરફ આગળ વધી રહયું છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે…