Connect Gujarat

You Searched For "Train"

દેશને મળશે 10 નવી વંદે ભારત,સ્લીપર ટ્રેન પર આવી શકે છે

10 March 2024 9:32 AM GMT
દેશની સૌથી લોકપ્રિય વંદે ભારત સેમી હાઈ સ્પીડ ટ્રેનો મહારાષ્ટ્રમાંથી નીકળે છે.

યાત્રી કૃપયા ધ્યાન દે ! પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ 03 ટ્રેનનો સમય લંબાવ્યો, જાણો માહિતી

29 Feb 2024 11:23 AM GMT
મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની 03 જોડીના સમયનો વધારવામાં આવ્યો છે.

ઝારખંડમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ટ્રેનની અડફેટે આવતા અડધો ડઝન મુસાફરોના મોત

28 Feb 2024 3:49 PM GMT
ઝારખંડના જામતાડામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. જામતાડા-કરમાટાંડ રેલ ખંડના કાલાઝરિયા નજીક ટ્રેનની ચપેટમાંથી આવવાથી અડધો ડઝન મુસાફરોના મોત થઈ ગયા...

ભરૂચ : અયોધ્યા ધામ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં સવાર રામભક્તોનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

9 Feb 2024 1:04 PM GMT
રામ ભક્તોને લઇ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી અયોધ્યા “આસ્થા સ્પેશિયલ ટ્રેન” શરૂ, રામલલ્લાના દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

8 Feb 2024 8:59 AM GMT
અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે.

અયોધ્યા બન્યું મોદીમય : PM મોદીએ અયોધ્યામાં 8 કિમી રોડ-શો યોજી 6 વંદે ભારત-2 અમૃત ભારત ટ્રેનને આપી લીલી ઝંડી...

30 Dec 2023 10:30 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો યોજી 6 વંદે ભારત ટ્રેન અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

જુનાગઢ : તળાવ દરવાજા નજીક ટ્રેનની અડફેટે આવી જતાં ગાયનું મોત, રેલ્વે અધિકારીઓ દોડતા થયા...

11 Nov 2023 8:23 AM GMT
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.

નર્મદા : ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનું PM મોદીના હસ્તે લોકાર્પણ, એકતાનગરથી અમદાવાદ કરી શકાશે મુસાફરી…

31 Oct 2023 11:29 AM GMT
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પર્યટકો જઇ શકે તે માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી : મહુવાથી સુરત જતી પેસેન્જર ટ્રેનની અડફેટે 24 પશુના મોત, જીવદયા પ્રેમીઓમાં નારાજગી...

12 Oct 2023 8:21 AM GMT
જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે,

ભરુચ : 12 કલાકથી ઠપ થયેલો ટ્રેન વ્યવહાર ફરી સલામત ગતિએ શરૂ કરાયો, 1.24 લાખ લોકોને ભોગવવી પડી હાલાકી..

18 Sep 2023 12:44 PM GMT
ભરૂચમાં ભારે વરસાદના કારણે બંધ થયેલા રેલ્વે ટ્રેકને ફરી ટેસ્ટિંગ કરી દિલ્હી-મુંબઈ અપ લાઈન સવારે 11.30 કલાકે અને ડાઉન લાઈન બપોરે 12.28 કલાકે સલામત ગતિએ...

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના 2 કોચમાં ફાટી નીકળી ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ...

15 Sep 2023 10:57 AM GMT
આ દુર્ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થતાં રેલ્વે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

રાજકોટ : ઈયર ફોન વડે મોબાઈલ ફોન પર વાત કરતાં એક શ્રમિકનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત, અન્ય એક શ્રમિક સારવાર હેઠળ...

25 Aug 2023 8:51 AM GMT
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં 2 પરપ્રાંતીય શ્રમિકો ટ્રેનની અડફેટે આવી જતાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું,