ભરૂચ : ઝાડેશ્વરના નટરાજ કોમ્પલેક્ષમાં પાંચ વાહનોમાં આગ, શું તુક્કલથી લાગી આગ.. ?
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આકાશમાં છોડવામાં આવતા તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં લોકો તુક્કલ છોડી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આકાશમાં છોડવામાં આવતા તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં લોકો તુક્કલ છોડી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકાએ ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુંકકલ સંદર્ભમાં પાલિકાએ ચેકિંગ હાથ ધર્યું હતું… ભરૂચ સહિત સમગ્ર…