સુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું ભારે આકર્ષણ…
વરાછા વિસ્તારમાં 8 વર્ષ અગાઉ સ્થપાયેલા મંદિર દ્વારા પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
વરાછા વિસ્તારમાં 8 વર્ષ અગાઉ સ્થપાયેલા મંદિર દ્વારા પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
રશિયા-યુક્રેનનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયન સેનાના સતત હુમલાથી યુક્રેનના ઘણા મોટા શહેરો ખંડેર બની ગયા…