ભરૂચ: રૂ.85 કરોડનું કથિત કૌભાંડ,સંદીપ માંગરોળાને રાજકીય કિન્નાખોરીમાં ફસાવાયા હોવાના આક્ષેપ
વાલિયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીમાં રૂ.85 કરોડના કથિત કૌભાંડમાં કોંગ્રેસનાં આગેવાન સંદીપ માંગરોળાની પોલીસે ધરપકડ કરી છે ત્યારે…
વાલિયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીમાં રૂ.85 કરોડના કથિત કૌભાંડમાં કોંગ્રેસનાં આગેવાન સંદીપ માંગરોળાની પોલીસે ધરપકડ કરી છે ત્યારે…
ભરૂચના સહકારી રાજકારણમાં હડકંપ મચાવી દેતી એક પોલીસ ફરિયાદ વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.