ભરૂચ: વેજલપુર વિસ્તારમાં મોડી રાતે 5 વાહનોમાં આગચંપી, રાજકીય અદાવત હોવાની ચર્ચા
ભરૂચના વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવી આગચંપી કરી ફરાર…
ભરૂચના વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવી આગચંપી કરી ફરાર…
કેરળના ત્રિશુર રેલ્વે સ્ટેશન પર રવિવારે ભીષણ આગ લાગી હતી, જેમાં સ્ટેશન પાર્કિંગમાં પાર્ક કરેલા 200 થી વધુ…
અમદાવાદની સાબરમતી નદી પર આવેલ અતિવ્યસ્ત બ્રિજ એવા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જઈ તિરાડ પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…
સુરત શહેર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે,જેના કારણે ટ્રાફિક નિયમ કે સિગ્નલનો ભંગ કરતા…
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર શેરા ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભરૂચ…
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક પણે…
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની…
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં કેપિટલ લોન્ઝ ખાતે વિશાળ ડોમ તૂટી પડતાં એક કામદારને શરીરે ગંભીર ઈજા પહોંચી…
અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી માંડવા તરફ જતા માર્ગની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી અનુભવી…
અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી…