ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની ટીમ વેરાવળ પહોંચી, પુરાવા એકત્રિત કરવા કવાયત
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે અને દસ્તાવેજી…
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે અને દસ્તાવેજી…
વેરાવળ નગરપાલિકામાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોડીનારના ચાર શખ્સોએ કિંમતી જમીનનો લેઆઉટ પ્લાન પાસ કરાવવા માટે બોગસ માપણી સીટનો ઉપયોગ…
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. તો પશુધન…
વેરાવળ ખાતે વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.…
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો…
સૌરાષ્ટ્રનાં અમરેલી અને ગીર સોમનાથમાંથી 2 દીપડાઓનું વન વિભાગ દ્વારા દ્વારા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું…
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ ફિશરિઝ કોલેજ ખાતે "વ્હેલ શાર્ક દિવસ-2023"ની ઉજવણી કરવામાં આવી હતી.
12 ડિસેમ્બરથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે. આ ટ્રેનનું ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. મુસાફરોની…
ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 17માં યુવક મહોત્સવની ઉજવણી નિમિત્તે સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું