પાટણ : વિરાટ ધર્મસભા પ્રસંગે યોજાય જગતગુરૂ સ્વામી શંકરાચાર્યજીની ભવ્ય શોભાયાત્રા…
પાટણ ખાતે શ્રી જગન્નાથ ટ્રસ્ટ-પાટણ દ્વારા આયોજિત ધર્મસભામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ ખાતે શ્રી જગન્નાથ ટ્રસ્ટ-પાટણ દ્વારા આયોજિત ધર્મસભામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.