અંડર 19માં સદી ફટકારનાર યુવા કેપ્ટન અવી બારોટનું હાર્ટ એટેકના કારણે નિધન.
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરનાર અવી બારોટનું ગત શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરનાર અવી બારોટનું ગત શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.