ભરૂચ: ઝાડેશ્વરના શ્રી ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર રોડ બાબતે કરાઈ રજૂઆત
ભરૂચના ઝાડેશ્વર ખાતેના શ્રી ચામુંડા માતાજીના મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર રોડ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને…
ભરૂચના ઝાડેશ્વર ખાતેના શ્રી ચામુંડા માતાજીના મંદિરથી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર રોડ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને…
ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી…
ઝાડેશ્વર ખાતે નિલકંઠેશ્વર મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા પર દિનકર સેવા સમિતિના નેજા હેઠળ ઉત્તર ભારતીયોના પવિત્ર પર્વ…
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લિટલ મિરાકલ પ્રિ સ્કૂલ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.
ઝાડેશ્વર ગામમાં મકાનને સીલ કરવાનો મામલો આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરાયું આપના MLA આવ્યા પીડિત પરિવારની મુલાકાતે…
ઝાડેશ્વર ખાતે આવેલ સત્યમ ટાઉનશિપ રોડ ખાતે પાસ થયેલ નોનપ્લાન પેવરબ્લોકના રોડનું ખાતમુહુર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં…
ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી એલ.પી.જી. પંપ સુધીના માર્ગ પર રૂ. 45 લાખના ખર્ચે તૈયાર કરાયેલ પેવર રોડનું ધારાસભ્ય રમેશ…
હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે, યજ્ઞોપવિત સંસ્કાર. કે જેને ઉપનયન…
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની…