સુરત: રાંદેરમાં શ્રી રતનેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શ્રી મદ ભાગવત કથાનું આયોજન,જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કરાવશે કથાનું રસપાન
હરિદ્વાર, ચિત્રકૂટ સહિતના ધાર્મિક સ્થાનોમાં કથાનું રસપાન કરાવી ચુકનાર ઈલાવના વિખ્યાત કથાકાર ધનેન્દ્રભાઈ વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય…
