શિક્ષણ ધોરણ-12 બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર, વાંચો શું છે કારણ.? હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે. By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn