ગુજરાતઅરવલ્લી : વાવેતરથી વેચાણ સુધીના આયામ આદરી 15 ખેડૂતોએ કરી સામૂહિક ખેતી... મેઘરજ તાલુકાના શિવરાજપુર ગામના 15 ખેડૂતોએ 100 વીઘા જમીનમાં વિવિધ પાકની સામૂહિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ સામૂહિક ખેતી કરવા અંગે પ્રેરણા આપી છે. By Connect Gujarat 24 Jan 2023 13:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn