ભરૂચઅંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક બે ટ્રકની વચ્ચે કાર ડૂચો વળી ગઈ,કારમાં સવાર 2 લોકોના કમકમાટી ભર્યા મોત નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કાર ઘૂસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા By Connect Gujarat 20 Feb 2023 17:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn