Connect Gujarat

You Searched For "392nd birth anniversary"

સુરત: વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી,ભવ્ય શોભાયાત્રા નીકળી

20 Feb 2022 8:37 AM GMT
સુરતના પાંડેસરા વિસ્તારમાં નાગસેન નગર ખાતે આવેલ બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : મરાઠી સમાજ દ્વારા શિવાજી મહારાજની 392મી જન્મજયંતિની નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય

19 Feb 2022 7:37 AM GMT
મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિનો પાવન અવસર છે,

PM મોદીએ છત્રપતિ શિવાજીની 392મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી, કહ્યું 'ભારતનું ગૌરવ'

19 Feb 2022 6:42 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની 392મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતાં તેમને 'મહાન સુપરહીરો' અને ભારતનું ગૌરવ ગણાવ્યા હતા.

કચ્છ : ગાંધીધામના શિવાજી પાર્ક સ્થિત શિવાજી મહારાજની પ્રતિમાને કર્તવ્ય ગૃપ દ્વારા ફુલહાર અર્પણ કરાયા

19 Feb 2022 5:08 AM GMT
સર્વ પ્રથમ રાષ્ટ્ર, પછી ગુરુ, માતા-પિતા અને પરમેશ્વર… જે વ્યક્તિ સ્વરાજ અને પરિવાર બન્નેમાં સ્વરાજને પસંદ કરે છે, એને જ સાચો નાગરિક કહેવાય છે,

વિરતા અને શૌર્યનું પ્રતીક : મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિ…

19 Feb 2022 5:02 AM GMT
શિવાજી મહારાજ ઘણા વર્ષો સુધી ઔરંગઝેબ મુઘલ સામ્રાજ્ય સામે લડ્ય, જેથી શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે...