ભરૂચ અંકલેશ્વર : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જીતાલી ગામેથી 7 જુગારીયાઓની કરી ધરપકડ, મુખ્ય સુત્રધાર ફરાર ભરૂચ જીલ્લામાં ચાલતા પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. By Connect Gujarat 20 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn