“હે રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને એક ફોન કરો” : સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો.
સરકારમાં પણ આર્થિક મદદ માટે રત્ન કલાકારોએ અનેક રજૂઆત કરી છે. તેમ છતાં પરિણામ શૂન્ય આવતા આખરે સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો
/connect-gujarat/media/media_library/3c43f490af87308ab31527afba3e9320126dca4c7a7ff5b5374749b32083ae9a.jpg)
/connect-gujarat/media/media_library/37a54088df11499c569a8ffcc90f98336b2784fd9637faba767ce5ea5fd8e145.jpg)