અમદાવાદથી અયોધ્યા “આસ્થા સ્પેશિયલ ટ્રેન” શરૂ, રામલલ્લાના દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે.
/connect-gujarat/media/post_banners/1fafa671079d713c23d5d2063f8911490515f2741f60d442652c4cb3b845294c.jpg)
/connect-gujarat/media/post_banners/2b60eb7dbf4f14e7fdbdb3d7967555a6bfbd4547c3c1fa7653e76af01c24ad7e.jpg)