માતા વૈષ્ણો દેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો,10 લોકોના મોત
માતા વૈષ્ણો દેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો છે. આતંકી હુમલામાં બસ ખાડામાં પડી ગઈ હતી. બસમાં લગભગ 50 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યાં
/connect-gujarat/media/media_files/2025/04/26/UGd8wjQixVT1gzJhdYsR.jpeg)
/connect-gujarat/media/media_files/anRgY51WHpFEIbgYWRvi.png)