ભરૂચ : પડતર માંગણીઓને લઈ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પાંચમા તબક્કાનું મૌન ધરણાં પ્રદર્શન યોજાયું
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આચાર્ય અને શિક્ષકોની ભરતી સહિતના જુદા-જુદા પ્રશ્નો મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિરોધ અને રજૂઆત કરી રહ્યા છે.
/connect-gujarat/media/post_banners/e4995bee28bb9d80ed5e6f7cb7402759d59b5cd9a56e74e0d835ec0a58a73fda.jpg)
/connect-gujarat/media/post_banners/01012dc55446402f4a19503b3ea6ca377b633a78a35cabf99ef644a0fdd5511d.jpg)