ભરૂચભરૂચ: અદાણી ફાઉન્ડેશન દ્વારા શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં મેડીકલના અત્યાધુનિક સાધનો અર્પણ કરાયા અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો By Connect Gujarat Desk 13 Oct 2024 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn