વડોદરા : રાયપુરા ગામે લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, ચૂંટણી કાર્યમાં વ્યસ્ત તંત્ર દોડતું થયું
વડોદરા નજીક આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ બાળકો અને વૃદ્ધો મળી અંદાજીત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર સાથે પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી.