Connect Gujarat

You Searched For "Ahmedabad to Dandi"

અંકલેશ્વર : સાયકલ પર અંકલેશ્વરથી દાંડીની સફર, દાંડીકુચની યાદોને કરી તાજી

15 March 2021 9:35 AM GMT
અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રીઓ દાંડી તરફ પ્રયાણ કરી રહયાં છે તેવામાં અંકલેશ્વરના સાયકલીસ્ટોએ એક નવતર અભિગમ અપનાવ્યો હતો. ભરૂચ અને અંકલેશ્વરના...

સુરત : દાંડી યાત્રાના પ્રસ્થાન સાથે જ તંત્રને વર્ષોથી ધૂળ ખાતા સ્મારકો યાદ આવ્યા, જુઓ દેલાડ ગામે કેવી છે તૈયારી

13 March 2021 12:28 PM GMT
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પી.એમ.મોદી દ્વારા દાંડી યાત્રાનું પ્રસ્થાન કરવવામાં આવ્યું છે ત્યારે વર્ષોથી ધૂળ ખાતા સ્મારકો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે...

ભરૂચ: આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ, જુઓ ભરૂચ જીલ્લામાં દાંડી યાત્રાનું ક્યારે થશે આગમન

12 March 2021 8:34 AM GMT
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા...

અમદાવાદ : સાબરમતી આશ્રમથી શુક્રવારે નીકળશે દાંડીયાત્રા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે પ્રસ્થાન

11 March 2021 11:08 AM GMT
મહાત્મા ગાંધીજીએ મીઠા પર અંગ્રેજ શાસકોએ નાંખેલા કરના વિરોધમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી કુચ કરી હતી. ઇતિહાસમાં દાંડીકુચ તરીકે જાણીતી દાંડીયાત્રાને...

અમદાવાદ : સાબરમતી આશ્રમથી દાંડી સુધી નીકળશે દાંડી કુચ, 12મીએ PM કરાવશે પ્રસ્થાન

10 March 2021 12:16 PM GMT
અંગ્રેજ સલ્તનતે મીઠા પર નાંખેલા કરના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ યોજેલી દાંડીકુચને 74 વર્ષ પુર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 12મીના રોજ વડાપ્રધાન...