અખિલેશ યાદવ હવે રાષ્ટ્રીય રાજનીતિમાં ! ધારાસભ્ય પદ છોડવાનો લીધો નિર્ણય
કન્નોજથી સાંસદની ચૂંટણી જીત્યા પછી અખિલેશ યાદવે પોતાનું વિધાનસભા ક્ષેત્ર કરહાલ છોડવાનો નિર્ણય લીધો છે. એની ઘોષણા તેમણે સાંસદો સાથે મિટિંગ પછી શનિવારે લખનઉમાં કરી હતી, એટલે હવે અખિલેશ દિલ્હીમાં રાજનીતિ કરશે