ગુજરાતદાહોદ: ગરબાડાના નવાગામની જર્જરિત આંગણવાડીની છતમાંથી પોપડા પડ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ... નવાગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં 47 જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે. જોકે, આંગણવાડીમાં રજાના દિવસે છતના પોપડા પડતાં બાળકોનો આબાદ બચાવ થયો By Connect Gujarat Desk 05 Aug 2025 16:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: આંગણવાડીના મકાનના અધૂરા કાર્યને લઈ બાળકો ઓટલા પર બેસી શિક્ષણ મેળવવા માટે મજબૂર ! નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા રાનવેરીખુર્દ ગામમાં દોઢ વર્ષથી આંગણવાડીની કામગીરી અધુરી રહેતા વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે. By Connect Gujarat 17 Dec 2022 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn